ભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી

ભરૂચ,

ભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી લાગી. ભરૂચની ખેતીવાડી ઉતપન્ન બઝાર સમિતિ મહમદ પુરા (APMC) ની માર્કેટની દુકાનોમાં આજે સાંજના સમયે એકાએક સોટસરકીટ ના કારણે આગ લાગતાં આ વિસ્તારમાં દસ વધુ દુકાનો આગ ની જપટ માં રાખ થઈ જવા પામી હતી અને આજુ બાજુ વિસ્તાર માં પણ દોડધામ મચી જવા પામી હતી.

આ આગનાં ધુમાડા ગોટા દુરદુર સુધી દેખાતા હતા. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાં સ્થળે આવી પોહચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment